Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરનો ૧૩૦ મા વર્ષમાં પ્રવેશઃ રૃદ્રાભિષેક અન્નકોટ, દીપમાળા, મહાઆરતી સહિતના કાર્યક્રમો
જામનગરના સુપ્રસિદ્ધ શ્રી કાશીવિશ્વનાથ મંદિરનો આજે ૧૩૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. શ્રી કાશીવિશ્વનાથ મંદિર ટ્રસ્ટ, જામનગર દ્વારા મંદિર પાટોત્સવ દિનની ઉજવણી નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવી રહ્યાં છે. જેમાં સવારે મંદિરે ધ્વજારોહણ અને રૃદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે સાંજે પ.૩૦ વાગ્યે અન્નકોટ દર્શન તથા સાંજે ૭.૩૦ વાગ્યે દીપમાળા અને મહાઆરતી કરવામાં આવશે. સર્વે ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા શ્રી કાશીવિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag