Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા આગામી તા. ર૬ માર્ચ અને રવિવારે સવારે ૮-૩૦ થી ૧ સુધી પ્રદર્શન મેદાન સામે, સાત રસ્તા પાસે રાહતભાવે પૂંઠાના ચકલીઘર, ફૂલછોડ વગેરે વસ્તુઓના વેચાણ થશે. જેમાં વિવિધ જાતના ફૂલછોડ, પ્લાસ્ટિકના ચબુતરા (૧૦ રૃપિયા) દેશી ઓસડીયા ચબુતરા, એલોવેરા જેલ, પંચામૃત, હર્બલ ટી, પૂંઠાના ચકલીઘર, અળશીયા અને કોકપીટનું ખાતર વગેરે રાહતભાવે મળશે. બર્ડનીયા પેથોડીયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો, વગેરેના ફૂલછોડના રોપા રાહત ભાવે મળશે. બાજરાના ખાખરા પણ મળશે. જેનો લાભ લેવા નવરંગ નેચર કલબ રાજકોટના વી.ડી. બાલાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag