Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં આજે રાત્રે ચૈત્રી નવરાત્રિના ૧૧૧૧ દિવડાની આરતીનું ભવ્ય આયોજન

રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા તાલુકાના સલાયા ગામે હાલ ચૈત્રી નવરાત્રિ ચાલતી હોય રપ-૩-ર૩ ના સલાયામાં ચોથા નોરતાના રાત્રે લોહાણા મહાજનવાડીમાં અતિ પ્રાચીન માતાજીની ગરબીમાં ૧૧૧૧ દીવડાની આરતીના ભવ્ય દર્શનનું આયોજન ભાજપના મહામંત્રી તથા સલાયાના રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયૂરભાઈ ગઢવી, યુવા ભાજપ જિલ્લા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના સલાયા પો.ઈ. સીંગરખીયા તથા હાજર રહેશે. રાત્રે ૧૦-૩૦ થી ૧૧-૩૦ યોજાનાર આ કાર્યક્રમમાં સલાયા તથા આસપાસના વિસ્તારોના હિન્દુ ભાઈ-બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh