Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધૂમકેતુ નાટ્ય દ્વારા વર્ષાંજલિ

જામનગર તા. ર૫ઃ જામનગરની ધૂમકેતુ નાટ્ય સંસ્થા દ્વારા નગરના પ્રતિષ્ઠિત નાટ્યકર્મી પ્રકાશ બાબુ વૈદ્યના નેજા હેઠળ આગામી તા. ર૬-૩-ર૦ર૩ (રવિવાર) ના સાંજે ૬-૩૦ વાગ્યે 'વાર્ષાંજલિ' કાર્યક્રમનું આયોજન તન્ના હોલ, કે.પી. શાહ લો કોલેજ, પ્રદર્શન ગ્રાઉન્ડ સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પાર્થસારથી વૈદ્ય (મો. ૯૮૧૯૭ ૧૮ર૧૧) ની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh