Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ મંદિરમાં શનિ-રવિવારે
દ્વારકા તા. રપઃ યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં શનિવાર તેમજ રવિવારના સાંજના સમયે ઠાકોરજીને સુકામેવાના શૃંગાર મનોરથ યોજવામાં આવશે. ભાવિકોને શનિ-રવિ દરમ્યાન સાંજે ઉત્થાપન સમયે પ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ઠાકોરજીને સુકા મેવા શૃંગાર મનોરથનો લાભ લેવા વારાદાર નલીનભાઈ તેમજ જયેશભાઈ પૂજારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag