Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્રતધારી મહિલાઓ તથા નગરજનોએ
ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં જયા૫ાર્વતી વ્રતના જાગરણ સંદર્ભમાં નગરપાલિકા તંત્ર દ્વારા આખી રાત પાલિકા બગીચો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જ્યાંં કરાઓકે ક્લબ દ્વારા ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેને વ્રતધારી મહિલાઓ તથા નગરજનોએ માણ્યો હતો. રાત્રિ દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial