Advertisement
Author: નોબત સમાચાર

ચમોલી દુર્ઘટનામાં ૭ના મૃત્યુ : ૧૪ લોકો હોસ્પિટલમાં

                                                                                                                                                                                                      

દહેરાદુન તા. ૧૪: ઉત્તરાખંડના મચોલીમાં પીપલકોટી ટનલ દુર્ઘટનામાં ૭ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૧૪ લોકોની સારવાર ચાલી રહી છે. આ સુરંગમાં ફસાયેલા ૨૨ લોકોમાંથી ૨૦ લોકોને બહાર કઢાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh