Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર, અને મ્યુનિ. કમિશનરને રજૂઆતઃ
જામનગર તા. ૨૧: જામનગરના વન કવચ (ગાર્ડન) વહેલુ બંધ કરી દેવામાં આવે છે જેનો સમય વધારવા કમિશનર, મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં અન્નપૂર્ણા ચોક તરફના માર્ગે ૧૦ હજાર વૃક્ષો સાથેના વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો માટે મનોરંજક સાધનો પણ રાખવામાં આવ્યા છે. આ વન કવચનો સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ નો છે. પરંતુ હાલ ગરમીની સિઝનમાં તડકો ઓછો થાય પછી લોકો ઘરની બહાર નિકળે છે.
આથી આ વન કવચને સાંજે ૭ ના બદલે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રાખવું જોઈએ. જેથી લોકો તેનો લાભ મેળવી શકે તેવી રજુઆત વિજય નટુભાઈ ત્રિવેદીએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial