Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકાએ પહોંચતા
જામનગર તા. ૨૧: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા વધારાના પગલે ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવાયો હતો. લોકો બપોરે ગરમી અને બફારાથી પરસેવે રેબઝેબ થઈ ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. તેજીલા વાયરાઓના પગલે સાંજે ૬ વાગ્યા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી જયારે અડધા ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial