Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહીમામ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાથી નજીક હોય તાપમાન ઉનાળામાં પણ ૩૫/૩૭ જેટલું જ હોય છે. પણ આ વખતે તથા બે-ત્રણ વર્ષથી તાપમાન વધવા લાગતા લોકો ભારે પરેશાનીમાં મુકાયા છે. તાપમાન ૩૯ ડીગ્રી જેટલુ પહોંચી જતાં બપોરે રસ્તા સૂમસામ થઈ જાય છે. ધંધાર્થીઓ પણ દુકાનો વેપારી બંધ કરી બપોર પછી ખોલે છે. ગરમી, બફારો ઉકળાટ એટલો રહે છે કે, લોકો બજારમાં નીકળે તો પરસેવાની નીતરતા રહેતા હોય આવી ગરમી લોકોએ જોઈ ન હોય ઉકળાટ અસહ્ય બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh