Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાં આગામી રવિવારે
જામનગર તા. ૨૧: જામજોધપુરમાં વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાજકોટના ડિવાઈન ચેરી. ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૫-૨૫ના સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ગાયત્રી મંદિર, મીની બસસ્ટેન્ડ પાસે, જામજોધપુરમાં વિનામૂલ્યે દંતયજ્ઞ તથા રાહતદરે બત્રીસી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો છે. મુખ્ય દાતા તરીકે પ્રિતીબેન રજનીભાઈ મહેતા પરિવાર (મૂળ દ્વારકા)એ આર્થિક સહયોગ આપ્યો છે. આ કેમ્પમાં ડો. જયસુખ મકવાણા ની ટીમ તેમજ મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત, ડો. કુશરાજસિંહ સીસોદીયા, હસુભાઈ મકવાણા સેવા આપશે. નામ નોંધાવવા માટે મોનિકા ભટ્ટ (મો.૯૪૦૯૭૭૩૬૭૪) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial