Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામાએ પોલીસમાં કરી હતી રજૂઆતઃ
કાલાવડ શહેરમાં સિનેમા રોડ પર રહેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ હીરપરા નામના આસામીનો ભાણેજ આર્થિક કારણસર મામાના ઘેરથી રૂ.બારેક લાખના ચૌદ તોલા વજનના સોનાના દાગીના લઈ ગયો હતો અને પરત આપતો ન હતો તેની વિપુલભાઈએ પોલીસને જાણ કરી હતી. પીઆઈ એન.વી. આંબલીયાની સૂચનાથી સ્ટાફે દાગીના પરત મેળવી મૂળ માલિકને સોંપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial