Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની પણ લીધી મુલાકાત
જામનગર તા. ૨૧: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈ અને આર્યસમાજ-જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રશ્નો અંગે આર્યસમાજના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલભાઈ બરછા અને અંતરંગ નિમંત્રિત સદસ્યા જયશ્રીબેન મહેતાએ માર્ગદર્શન મેળવ્યું હતું.
તદુપરાંત તેમના માર્ગદર્શન હેઠળ કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની પણ મુલાકાત લઈ તેમને જામનગર જિલ્લાના શિક્ષણ અંગેના પ્રશ્નોની માહિતી આપવામાં આવી હતી. અને તેમના દ્વારા સહકાર આપવાનું આશ્વાસન પ્રાપ્ત થયુ હતંુ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial