Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલા
જામનગર તા. ૨૧: જામનગરના સ્વામી પ્રેમપ્રકાશ આશ્રમમાં આજે તા. ૨૧ થી ૪૦ દિવસ માટે ચાલીસા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
શહેરમાં નાનકપુરી સ્થિત સ્વામી પ્રેમપ્રકાશ આશ્રમમાં આચાર્ય સત્ગુરૂશ્રી સ્વામી ટેઉમલ મહારાજનો ૪૦ દિવસીય સત્સંગ, ભજન, ભાવ સાથે ચાલીસા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૧ મે થી ૩૦ જુન સુધી સવારે ૮ થી ૯, સાંજે ૬:૩૦ થી ૮:૩૦ અને રાત્રે ૧૦ થી ૧૧ સુધી સત્સંગ, ભજન, ભાવ સાથે ૪૦ દિવસ સુધી નિતનેમથી ગુરૂ મહારાજ અને કૃષ્ણ ભકિત સાથે ચાલતા આ મહોત્સવ ઉજવણીમાં સામેલ થવા અને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા સ્વામી શાંતિપ્રકાશ આશ્રમ જામનગરની યાદીમાં જણાવવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial