Advertisement
Author: નોબત સમાચાર

લાલવાડી પાસે દુકાનમાં ભભૂકી આગઃ ત્રણેક લાખનું નુકસાન

ઈમારતમાં ઉપરના માળે રહેતા લોકો થથરી ઉઠ્યાઃ

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા પંચામૃત પ્રોવિઝન સ્ટોરમાં શનિવારે બપોરે કોઈ રીતે આગ લાગી હતી. જેની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે પહેલાં દુકાનમાં રૃા.ત્રણેક લાખનું નુકસાન થયું હતું. આ દુકાન જે એપાર્ટમેન્ટના નીચેના ભાગે આવેલી છે તે દુકાનમાં આગ ભભૂકતા સમગ્ર ઈમારતમાં રહેતા લોકો આગ પ્રસરવાના ભયથી થથરી ઉઠ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh