Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ ખંભાળિયાના જે.પી. દેવરીયા ગામમાં રવિવારે ઈલેકટ્રીક મોટર ચાલુ કરતી વખતે એક ખેડૂતને વીજ આંચકો ભરખી ગયો છે.
ખંભાળિયા તાલુકાના જે.પી. દેવરીયા ગામના ભીમશીભાઈ નાથાભાઈ ગોજીયા નામના ખેડૂત રવિવારે સવારે પોતાના ખેતરે પાણીની મોટર ચાલુ કરતા હતા.
આ વેળાએ તેઓને જોરદાર વીજ આંચકો લાગતા ફેંકાઈ ગયેલા ભીમશીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું દેવાભાઈ ગોજીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial