Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા અભિયાન અંગે પણ કાર્યવાહીઃ
જામનગરની જિલ્લા જેલમાં ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા હર્ષિદાબેન મહેતા તથા અન્ય યોગ ટ્રેનર દ્વારા જેલ સ્ટાફ અને કેદીઓ માટે યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે જેલ અધિક્ષક એમ.એન. જાડેજા, જેલર ઘનશ્યામભાઈ પટેલ, વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા જેલમાં સ્વચ્છતા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial