Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ આજની ઓખા-અર્નાકુલમ્ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત સમય કરતા ૧પ કલાક ૪પ મિનિટ મોડી રવાના થશે.
પેરીંગ રેઈક ૧૯ કલાકથી વધુ મોડી આવવાના કારણે ઓખા-અર્નાકુલમ (ટ્રેન નં. ૧૬૩૩૭) રીશેડ્યુઅલ કરવામાં આવી છે. આ ટ્રેન તેના નિર્ધારીત સમય કરતા ૧પ કલાક ૪પ મિનિટ મોડી એટલે કે, સવારે ૬.૪પ કલાકના બદલે રાત્રે ૧૦.૩૦ કલાકે ઉપડશે.
ઓખા-જયપુર ટ્રેન હવેથી સુપરફાસ્ટ એક્સપ્રેસથી દોડશે
ઓખા-જયપુર સાપ્તાહિક ટ્રેનને આજથી સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચલાવામાં આવશે. ઉપરાંત આ ટ્રેનનો નંબર પણ બદલાયો છે. ટ્રેન નં. ૧૯પ૭૩/૭૪, ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન આજે તારીખ બીજી ઓક્ટોબરથી ર૭૯પ૧/પર નંબરથી ઓળખાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial