Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯: જામનગરના વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોષી તથા મારૂતી મેડીકલ મંડળ દ્વારા સંગીત સાથે હનુમાનચાલીસાના પાઠનું આયોજન તાજેતરમાં વિશ્વકર્મા બાગ, ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને અશોકભાઈ નંદા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, કોર્પોરેટરો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન મનિષભાઈ કનખરા, ડો. મધુભાઈ ગોંડલીયા, વિશ્વકર્મા બાગના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દિલીપભાઈ ભારદીયા તેમજ વોર્ડની ટીમના સભ્યો, કાર્યકર્તાઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial