Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ થાઈરોઈડ દિન નિમિત્તે કેમ્પ યોજાશેઃ
જામનગર તા. ૨૯: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં કાયચિકિત્સા વિભાગ દ્વારા તા. ૩૦ મે શુક્વારે સવારે ૯ થી ૧૨.૩૦ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નંબર-૧૧, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઈ.ટી.આર.એ.માં હાઈપોથાયરોઈડિઝમના દર્દીઓ માટે જાગૃતિ સહઃ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વજન વધવુ, થાક લાગવો, સૂકી ત્વચા, વાળ ખરવા, અસામાન્ય માસિક ધર્મ, ઘોઘરો અવાજ, ચિંતા અને નિરાશા જેવા લક્ષણો જો જાણવા મળે તો હાઈપોથાયરોઈડિઝમ હોવાની શકયતા વધુ છે. તો આ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રોગ વિષે માહિતી અને તેના ઈલાજ માટે ઈટ્રાના આ કેમ્પમાં કાયચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેની તજજ્ઞ આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા જાગૃતિ સહઃ ચિકિત્સા આપવામાં આવશે. જેનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial