Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગેવાનો તથા સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી
ખંભાળીયા તા. ર૯: ખંભાળિયા એસ.ટી. ડેપોમાં છ વર્ષથી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા મિલનભાઈ રાઠોડની બદલી દ્વારકામાં થતાં આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા આપી વિદાયમાન કાર્યક્રમ યોજયો હતો. છએક વર્ષથી ખંભાળિયામાં ફરજ બજાવતા મિલનભાઈ રાઠોડ દ્વારા એસ.ટી. વિભાગમાં ડેપો મેનેજરની કામગીરી સાથે સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ પર્યાવરણ જાળવણીની પણ કાર્યવાહી કરી હોય ખંભાળિયાના અગ્રણીઓ મોહિતભાઈ ભરતભાઈ મોટાણી, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, જયસુખલાલ મોદી કાર્યક્રમમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial