Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ર૯: યાત્રીઓની સુવિધા અને સંચાલન સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. રર૯૬૯/રર૯૭૦ ઓખા-બનારસ સુપર ફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે.
જેમાં ટ્રન નં. રર૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ ર૦રપ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૯-ર૦/૧૯-રપ વાગ્યાનો રહેશે.
ટ્રેન નં. રર૯૭૦ બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ર૬ જુલાઈ ર૦રપ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૩-રપ, ૩-૩૦ વાગ્યાનો રહેશે.
ઉપરાંત આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમય, કોચ કમ્પોઝિશન, સ્ટોપેજ વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial