Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય આચાર્ય સંઘની રજૂઆતઃ
જામનગર તા. ૧૭: ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જાહેર કરવામાં આવી, જેમાં રાજ્યના ૬.૪૦ લાખ કર્મચારીઓ પેન્શનરોને લાભ આપવા તથા ૧૦ લાખ સુધીની મર્યાદામાં મેડીકલ સારવારનો લાભ આપવા જાહેરાત કરવામા આવી હતી. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરને રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ આપવા રજૂઆત કરી છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને પણ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ તેમજ પગાર ભથ્થા તથા ંઅન્ય સવલતો મળે છે તથા પેન્શનનો લાભ પણ હજારો કર્મચારીઓ મેળવે છે ત્યારે આ યોજનાનો લાભ આ તમામ કર્મચારીઓને પણ મળવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial