Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રહેવાસીઓ દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીએ રજુઆતઃ
દ્વારકા તા. ૧૭: દ્વારકાના મુરલીધર ટાઉનશીપ વિસ્તારમાં કથિત રીતે અવારનવાર ઊનાળા તથા ચોમાસા દરમ્યાન વિજ પુરવઠો ખોરવાઈ જતો હોવાની સમસ્યા અંગે ટાઉનશીપના રહેવાસીઓ તથા આસપાસના લોકો દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીએ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસું નજીક હોય છેલ્લા વર્ષોમાં થયેલ સમસ્યાઓ આ વર્ષે ન થાય તેવા આગોતરા આયોજન કરવા પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial