Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની મુરલીધર ટાઉનશીપમાં અવાર-નવાર વિજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા

રહેવાસીઓ દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીએ રજુઆતઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૭: દ્વારકાના મુરલીધર ટાઉનશીપ વિસ્તારમાં કથિત રીતે અવારનવાર ઊનાળા તથા ચોમાસા દરમ્યાન વિજ પુરવઠો ખોરવાઈ જતો હોવાની સમસ્યા અંગે ટાઉનશીપના રહેવાસીઓ તથા આસપાસના લોકો દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીએ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસું નજીક હોય છેલ્લા વર્ષોમાં થયેલ સમસ્યાઓ આ વર્ષે ન થાય તેવા આગોતરા આયોજન કરવા પણ જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh