Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૭: ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા અનેક સ્થળે સાપ બહાર નીકળ્યા હતા. એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ૨૦ જેટલા સાપનું રેસ્કયુ કરી બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં મુકત કરાયા હતાં. સંસ્થાના અશોકભાઈ ભટ્ટ, વિજયભાઈ ખુંટી, દત્તભાઈ રબારી, દુદાભાઈ, વિશાલ, અક્ષય વગેરેએ સેવા કાર્ય કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial