Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રના લગ્નની ભેટની રકમમાં ઉમેરો કરી જલસંચય સેવાઃ
જામનગર તા. ૧૭: પુત્રના લગ્નમાં મળેલી ભેટની રકમમાં તેટલીજ રકમને ઉમેરો કરી જલસંચયના કામનો ધ્રોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના ઉપક્રમે જલસંચય પુનઃજીવન કાર્યની સમાજ ઉપયોગી કાર્યવાહી વર્ષોથી થઈ રહી છે. જામનગરમાં રહેતા મૂળ ધ્રોલના શરદભાઈ મનજીભાઈ શેઠ પરિવારના ચિ. જીતના લગ્ન પ્રસંગમાં તા. ૨૬-૧૨-૨૫ના પ્રાપ્ત થયેલ ભેટની રકમમાં તેટલીજ રકમનો ઉમેરો કરીને માદરે વતન ધ્રોલમાં જલસંચય સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. શેઠ પરિવાર તરફથી આ ધનરાશિ દ્વારા નિર્મિત થનાર શેઠ જલમંદિર કાર્યનો પ્રારંભ આજે સવારે થયો હતો. જેમાં રાજકીય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial