Advertisement
Author: નોબત સમાચાર

સાધના મંદિર-ગીતા વિદ્યાલયના ૭૨ મા સ્થાપનાદિનની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના સાધનામંદિર-ગીતા વિદ્યાલયના ૭૨મા સ્થાપનાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ રાજુબેન દવે, ટ્રસ્ટીઓ હસમુખભાઈ ઈસલાણીયા, રમેશભાઈ ધંધુકીયા, બિરેનભાઈ બકરાણીયા, ભાવિનભાઈ દેવમુરારી, ડો. જયદેવ કિશોરભાઈ દવે, સંસ્થાના ડો. આસિતભાઈ પાઠકે ઉપસ્થિત રહી સંસ્થા સાથેના જુના સંસ્મરણો યાદ કરી બાળકોની પ્રવૃત્તિઓ માટે અનુદાન આપ્યું હતું. સંસ્થાના આધ્ય સ્થાપક ડો. કિશોરભાઈ દવેને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh