Advertisement
Author: નોબત સમાચાર

દેશભરમાં સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિને શ્રેણીબદ્ધ રકતદાન કેમ્પો યોજાયા

જામનગરમાં એકસો બોટલ રકમ એકત્ર થયું:

                                                                                                                                                                                                      

માનવ એકતા દિવસની ઉજવણી અંતર્ગત સંત નિરંકારી મિશન દ્વારા દેશભરમાં રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જામનગર સહિત નવ શહેરોમાં રકતદાન કેમ્પ યોજાયા હતાં. જેમાં જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંસ્થાના સત્સંગ ભવનમાં યોજાયેલા રકતદાન કેમ્પમાં ૧૦૦ નિરંકારી ભકતોએ રકતદાન કર્યુ હતું. જામનગરની જી. જી. હોસ્પિટલની બ્લડ બેંકે સહકાર આપ્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર સુભાષભાઈ જોષી, અલ્કાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh