Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એકસો બોટલ રકમ એકત્ર થયું:
માનવ એકતા દિવસની ઉજવણી અંતર્ગત સંત નિરંકારી મિશન દ્વારા દેશભરમાં રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જામનગર સહિત નવ શહેરોમાં રકતદાન કેમ્પ યોજાયા હતાં. જેમાં જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંસ્થાના સત્સંગ ભવનમાં યોજાયેલા રકતદાન કેમ્પમાં ૧૦૦ નિરંકારી ભકતોએ રકતદાન કર્યુ હતું. જામનગરની જી. જી. હોસ્પિટલની બ્લડ બેંકે સહકાર આપ્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર સુભાષભાઈ જોષી, અલ્કાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial