Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી પોલીટેકનીકમાં તા. ૨૦મીએ
જામનગર તા. ૧૭: જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. ૨૦-૫-૨૦૨૫ના સવારે ૧૧ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલીટેકનિક, સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, વાલસુરા રોડ, જામનગરમાં યોજવામાં આવશે જેમાં સરકારી પોલીટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં માટે સરકારી પોલીટેકનિકના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial