Advertisement
Author: નોબત સમાચાર

મિનાક્ષી નટરાજનની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

આ અમારૂ અધિકાર ક્ષેત્ર નથીઃ સર્વોચ્ચ અદાલત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મિનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર ચૂંટણીપંચે રદ્ કર્યું હતુ. જેની સામે ઉમેદવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે અને કહ્યુ છે કે, આ મુદે તેના (સુપ્રિમકોર્ટના) અધિકાર ક્ષેત્રનો નથી... આમ રિટર્નીંગ ઓફિસરે કરેલો નિર્ણય યથાવત રહ્યો છે.

આ અંગે મિનાક્ષી નટરાજને કહ્યું હતું કે આમાં ઝટકાની કોઈ વાત નથી. હવે પાર્ટી આગળની રણનીતિ નક્કી કરશે. અમે જનતાની અદાલત સમક્ષ જવા સ્વતંત્ર છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh