Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરૂષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે
સલાયા તા. ૧રઃ સલાયામાં લોહાણા મહાજન વાડીમાં તા. ૧પ-૬-ર૦ર૬, સોમવાર અને અમાસના બપોરે ૧ર-૩૦ કલાકે રઘુવંશી સમાજની નાતનું આયોજન મૂળ સલાયાના અને હાલ જામનગર સ્થિત રઘુવંશી અગ્રણી રમેશભાઈ વલ્લભદાસ લઘાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ નાતમાં સમસ્ત સારસ્વત મહાસ્થાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ અને રઘુવંશી સમાજ મહાપ્રસાદ લેશે. આ નાત ગૌ.વા. વલ્લભદાસ જેરામભાઈ લઘાણી, ગૌ.વા. ગુણવંતીબેન લાલજીભાઈ બદિયાણી, ગૌ.વા. ચંપાબેન પ્રભુદાસ કાછેલાની મધૂર સ્મૃતિમાં યોજવામાં આવેલ છે.
સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે જલારામ મંદિરે સલાયા નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. જ્યાર પછી ૧ર-૩૦ વાગ્યે લોહાણા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial