Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧રઃ દ્વારકામાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન (રામધૂન) મંદિરમાં આંબા મનોરથ તથા પુષ્પશ્રૃંગારના દિવ્ય દર્શન મનોરથ યોજાયા હતાં. આ પ્રસંગે ઉત્સવ આરતી પણ યોજાઈ હતી. દર્શન-મનોરથનો બહોળી સંખ્યામાં દ્વારકાની જનતા તથા બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial