Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બાયપાસ નજીક રેતી ભરેલા ત્રણ ડમ્પર ખાણ-ખનિજ ખાતાએ લીધા કબજે

ભૂસ્તર શાસ્ત્રી કચેરી હમણાંથી વધુ એક્ટિવ છે !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખનિજ ચોરી ઉપર કરનારા તત્ત્વો ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં રેતી ભરેલા અને આધાર-પુરાવા વગરના ત્રણ ડમ્પરો કબજે કર્યા હતાં. જામનગરની ખાણ-ખનિજ કચેરીના સ્ટાફ દ્વારા બાયપાસ નજીકથી રેતી ભરીને પસાર થતા જીજે-૧૦-ટીઆય-૪૦૩૦, જીજે-૧૦-વાય-૪૩૯૬ અને જીજે-૧૦-એટી-૭૦ર૬ નંબરના ત્રણ ડમ્પરો કબજે લેવાયા હતાં. આ કાર્યવાહી ખાણ-ખનિજ કચેરીના નિખીલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિકભાઈ, અને રજનીકાંતભાઈ વિગેરેએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh