Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે

૧૧ દીકરીઓ માટે આગામી દિવસોમાં આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: ખંભાળીયા વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા સમાજની વાડી બનાવવા તથા સમૂહ લગ્નોત્સવનું પ્રથમ આયોજન હાથ ધરાશે. રામાનંદી સાધુ સમાજ દ્વારા તા. ૮-૩-ર૦ર૬ ના સમૂહ લગ્નોત્સવ ૧૧ દીકરીઓનો યોજવા આયોજન થયું છે. સમૂહ લગ્નોત્સવમાં નામ નોંધાવવા તથા દીકરીઓના કરીયાવરમાં ભેટ આપવા કે વાડી કે લગ્નોત્સવમાં અનુદાન આપવા માટે ટ્રસ્ટ સમિતિના અગ્રણીઓ પંકજભાઈ આર. ઉચડા (સાધુ), કિરીટભાઈ નિમાવત, ચેતનભાઈ આપ્ટે, સંજયભાઈ નિમાવત, નટવરલાલ અગ્રાવત, અરવિંદભાઈ રામાવતનો સંપર્ક સાધવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh