Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂજિયા કોઠાથી ખંભાળિયા ગેઈટ સુધીનો
જામનગરમાં તળાવની પાળે ભૂજિયા કોઠાથી ખંભાળિયા ગેઈટ સુધીનો માર્ગ ક્રેઈન શિફ્ટીંગ હેતુથી ત્રણ દિવસ માટે બંધ રાખવા કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પરંતુ ગઈકાલે ભૂજિયા કોઠાથી બાલાહનુમાન અને સત્યનારાયણ મંદિર તરફનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો., જેથી દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને દર્શનાર્થીઓને સત્યનારાયણ મંદિરવાળા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. મ્યુનિ. કમિશનર દ્વારા એક માર્ગ બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, પરંતુ બે માર્ગ બંધ કરી દીધા હતાં, જે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial