Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજીત, રઘુવંશી રામનવમી પારણાં નાત (સમૂહ ભોજન) માટે સહયોગી થયેલા પરિવાર દાતાઓનું બહુમાન કરાયું હતું. આ સન્માન સમારોહમાં હરિદાસ જીવણદાસ લાલ પરિવાર, શરદકુમાર કલ્યાણજીભાઈ વસંત પરિવાર, નોબત (માધવાણી) પરિવાર તથા અન્ય ૬૬ જેટલા લોહાણા જ્ઞાતિના દાતા પરિવારોના રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag