Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલ સામેના બેરીકેડ આજથી હટાવાયા

ગુરૃદ્વારા સર્કલથી આજથી માર્ગ કરાયો બંધઃ

જામનગરની જી.જી. હોસ્પિટલ સામેથી સ્વસ્તિક સોસાયટી તરફ જવાના માર્ગ પર કોરોનાકાળ વખતે મૂકવામાં આવેલા બેરીકેડ આખરે આજે હટાવી લેવામાં આવ્યા છે. ફેેબ્રુઆરી મહિનાના અંતિમ દિને પોલીસ સલાહકાર સમિતિની એસપી તથા કલેક્ટર સાથેની બેઠકમાં તે બેરીકેડ હટાવવા માટે નિર્ણય કરાયા પછી આજથી જ્યારે ગુરૃદ્વારા સર્કલથી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ દોઢ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બેરીકેડ હટાવી ટ્રાફિકને સુનિયંત્રિત કરવાનો પ્રયત્ન કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh