Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-નાહરલગુન સમર સ્પે. ટ્રેનની એપ્રિલ માસની ટ્રિપ્સ રદ

બનારસમાં રિમોડેલિંગના કામના કારણે

રાજકોટ તા. ૧ઃ બનારસમાં રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરૃણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ-ર૦ર૩ માટે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, હવે ટ્રેન નંબર ૦૯પરપ ઓખા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ૦ર-પ-ર૦ર૩ થી ર૭-૬-ર૩ સુધી ઓખાથી દર મંગળવારે રર કલાકે ઉપડશે અને શુક્રવારે ૧૬ કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯પર૬ નાહરલગુન-ઓખા સ્પેશિયલ ૬-પ-ર૩ થી ૧-૭-ર૩ સુધી નાહરલગુનથી દર શનિવારે ૧૦ કલાકે ઉપડશે અને મંગળવારે ૩.૩પ કલાકે ઓખા પહોંચશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh