Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપિયા દસેક લાખના નુકસાનની આકારણીઃ
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા જૂના કુંભારવાડામાં ભાસ્કરભાઈ મગનલાલ પરમાર નામના આસામીના મકાનમાં આજે સવારે શોર્ટ સર્કીટના કારણે આગ ભભૂકી હતી. જેના પગલે નાસભાગ મચી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ધસી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ તે પહેલા રૃા.દસેક લાખનું નુકસાન થયું હતું. આગમાં પંખા, એર કુલર વગેરે સળગી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag