Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી તા. ૦૫-૦૪-૨૦૨૩ના બુધવારે હાટકેશ જયંતીની ઉજવણી થશે. જે અનુસંધાને તા. ૦૪-૦૩ને મંગળવારે સાંજે ઈશ્વરવિવાહ, તા. ૦૫-૦૪ને બુધવારે સવારે ૮ કલાકે લઘુરૃદ્ર તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો જ્ઞાતિજનોએ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા પાટોત્સવ સમિતિએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag