Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર કો.ઓપ. બેન્કનો ગ્રોસ નફો રૃા. રપ કરોડને પાર

એનપીએ ઝીરો:  મંદીના માહોલમાં પણ સભાસદો-ખાતેદારોનો વિશ્વાસ અતૂટ

જામનગર તા. ૧ઃ જામનગરની પ્રતિષ્ઠિત નવાનગર કો.ઓપ. બેંક લી. ના બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા સ્ટાફના ગ્રાહકોએ તથા સભાસદોએ બેન્ક મેનેજમેન્ટ તથા સ્ટાફ ઉપર ભરોસો મૂકી ડીપોઝીટ તથા ધિરાણો જાળવી રાખવામાં સહયોગી બન્યા છે. તેમજ નેટ એનપીએ શૂન્ય જાળવી રાખેલ છે. બેન્કના ચેરમેન કિરણભાઈ માધવાણી, વાઈસ ચેરમેન ધિરજલાલ કનખરા, મેનેજીંગ ડાયરેકટર રમણીકભાઈ શાહ તથા જોઈન્ટ ડાયરેકટર હિતેષભાઈ પરમારની આગેવાનીમાં સમગ્ર બોર્ડ તથા સ્ટાફને અભિનંદન મળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh