Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાડવા ગ્રુપ દ્વારા
ખંભાળિયા તા. ૪: ખંભાળિયામાં દરશનિવારે લાડુ બનાવી ગૌમાતાને ભોજન કરાવતા સેવાકીય લાડવા ગ્રુપ દ્વારા તા. ૫-૧૨-૨૪ ના રાત્રે ૯.૩૦ વાગ્યે બેઠક રોડ પર નંદ સોસાયટીમાં ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી તથા દ્વારકાના જાણીતા રામધુની અશોકભાઈ ભાયાણીની રામધુનનાં કાર્યક્રમ યોજાયા છે.
આ પ્રસંગે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, સંસદસભ્ય પૂનમબેન માડમ, રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial