Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કૃષિમંત્રી દ્વારા લોકસંપર્ક

લોકોના પ્રશ્નો રજૂઆતોને ધ્યાને લેવાઈઃ

જામનગર તા. ૧૦ઃ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન,  વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસમાં લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીએ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજિક બાબતોને લગતા પ્રશ્નો તથા રજુઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજુઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh