Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંભવિત બિપોરજોય વાવાઝોડાના કારણે
દ્વારકા તા. ૧૦ઃ સંબંધિત બિપોરજોય વાવાઝોડાના કારણે શિવરાજપુર બીચ મેનેજમેન્ટ કમિટીના સભ્ય સચિવે તા. ૧૦-૦૬-૨૩ થી તા. ૧૫-૦૬-૨૩ સુધી ૬ દિવસ માટે શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે.
વાવાઝોડાના કારણે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ દિવસો દરમ્યાન સહેલાણીઓને બીચની મુલાકાત નહીં લેવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં નહીં જવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial