Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ મુંબઈ (મુલુન્ડ) નિવાસી અને મૂળ ચેલા ગામના વતની મહાજના પરિવાર દ્વારા પક્ષીઓ માટે એક ખટારા ચણનું દાન આપવામાં આવ્યું હતું. જેમાં દાતા મણીબેન જીવરાજ મેરગ સાવલા પરિવાર સ્વ. ધીરજલાલ જીવરાજ પરિવાર હ.ગં.સ્વ. રતનબેન ધીરજલાલ, રાહુલ ધીરજલાલ, હેમુબેન ધીરજલાલ સાવલા, તથા ચંદુભાઈ જીવરાજ સાવલા, વિનોદભાઈ જીવરાજ સાવલા, મુકેશભાઈ જીવરાજ સાવલા તરફથી સ્વ. ધીરજલાલ જીવરાજ સાવલાના સ્મણાર્થે જુવાર અને બાજરાના કુલ ૩પ૦ બાચકા આપવામાં આવ્યા હતાં. આ કાર્યમાં કાંતિલાલ કરમણભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
એકત્ર થયેલ ચણનું વિતરણ એડવોકેટ નાનજીભાઈ સોનગરા દ્વારા ભાણખોખરી, પરોડીયા, નાગેશ્વર મંદિર, સોડસલા, હરીપર સહિતના ૯પ સ્થળોએ કરવામાં આવ્યું હતું. ચણનું દાન આપવા માટે કાંતિલાલ ગડા (મો.૯૮૯ર૧ ૯૯૧૯૦) અથવા નાનજીભાઈ સોનગરા (મો. ૯૪ર૬૯ પપ૪પ૦)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial