Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૦ ઃ જામનગરના એક વેપારી સામે ચોરીનો માલ ખરીદવા અંગે ગુન્હો નોંધાયા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનો જામીન પર છૂટકારો થયો છે.
જામનગરના દરેડ જીઆઈ ડીસીમાં આવેલા એક કારખાનામાંથી પિતળનો છોલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે રામ રબારી નામના શખ્સની ધરપકડ કરી હતી.
આ શખ્સે પોતાની પાસેથી ચોરાઉ છોલ ખરીદનાર કાંતિલાલ દેવરાજ રાઠોડનું નામ આપતા પોલીસે કાંતિલાલની પણ ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલ સિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial