Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ સૌરાષ્ટ્ર મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ સમાજ-જામનગર દ્વારા શ્રી વિશ્વક્રમા જયંતી નિમિત્તે દાદાની પૂજા તા. ૩-૨ ના સવારે ૮ થી ૯-૩૦ વાગ્યા દરમિયાન કરવામાં આવશે. સર્વે જ્ઞાતિબંધુઓને આ તકે ઉપસ્થિત રહેવા તેમજ અનિવાર્ય કારણોસર જ્ઞાતિ ભોજન બંધ રાખવામાં આવ્યું હોવાનું સૌ.મ.ક. લુહાર જ્ઞાતિ સમાજ-જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag