Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ દ્વારા દાદાની પૂજા

જામનગર તા. ૨ઃ સૌરાષ્ટ્ર મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ સમાજ-જામનગર દ્વારા શ્રી વિશ્વક્રમા જયંતી નિમિત્તે દાદાની પૂજા તા. ૩-૨ ના સવારે ૮ થી ૯-૩૦ વાગ્યા દરમિયાન કરવામાં આવશે. સર્વે જ્ઞાતિબંધુઓને આ તકે ઉપસ્થિત રહેવા તેમજ અનિવાર્ય કારણોસર જ્ઞાતિ ભોજન બંધ રાખવામાં આવ્યું હોવાનું સૌ.મ.ક. લુહાર જ્ઞાતિ સમાજ-જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh