Advertisement
Author: નોબત સમાચાર

પુષ્ય નક્ષત્ર દરમિયાન આત્રેય આયુર્વેદ હેલ્થકેર દ્વારા બાળકો માટે સુવર્ણપ્રાશનનો કાર્યક્રમ

જામનગર તા. ૨ઃ આત્રેય આયુર્વેદ હેલ્થકેર દ્વારા પુષ્યનક્ષત્ર દરમિયાન ૧૬ વરંષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કાર્યક્રમ તા. ૪-૨ ને શનિવારે સવારે ૯ થી બપોરના ૧ અને સાંજે ૫ થી ૮ તથા તા. ૫-૨ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન આત્રેય આયુર્વેદ હેલ્થકેર, સનસાઈન સ્કૂલની સામે, ફેઝ-૨, વાલ્કેશ્વરી, જામનગરમાં રાખવામાં આવ્યો હોવાનું ડો. ઋષભ વોરા (એમ.ડી. આયુર્વેદ) (મો.૯૪૦૮૪ ૯૩૬૧૩) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh