Advertisement
Author: નોબત સમાચાર

૧૪ મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી

જામનગર તા. ૨ઃ ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ હોવાથી આ દિવસે ભગવાન સ્વરૃપ મા-બાપનુું પૂજન કરવા અત્યારથી શાળા અને સોસાયટીમાં મા-બાપને ભૂલશો નહીં, નિઃશૂલ્ક કાર્યક્રમ કરાવવા અને માતૃ-પિતૃ પૂજનનું મહત્ત્વ અને વિધિ દર્શાવતું પુસ્તક મા-બાપને ભૂલશો નહીં, ઘર બેઠા મેળવવા (પૂરૃં નામ સરનામું મોકલવુું) તેમજ માતૃ-પિતૃ પૂજન દિવસ વિષય પર ૩૦૦ શબ્દોમાંં નિબંધ લખી મોકલવા યોગ વેદાંત સેવા સમિતિ જામખંભાળીયાના પ્રમુખ દ્વારા જણાવાયું છે. આ અંગે વધુ વિગત માટે મો. ૯૪૨૮૭ ૨૮૫૪૦ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh