Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ કેન્દ્ર સરકાર દ્વારા ખરિફ/રવિ ર૦રર-ર૩ પાકો અંતર્ગત તૂવેર માટે રૃા. ૬૬૦૦, ચણા માટે રૃા. પ૩૩પ અને રાયડા માટે રૃા. પ૪પ૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જેથી ઉપરોક્ત પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૧૦-૩-ર૦ર૩ થી શરૃ કરવામાં આવશે.
ઉક્ત ખરીદીમાં જે ખેડૂતો ટેકાના ભાવે આ પાકોનું વેંચાણ કરવા માંગતા હોય, તો તેઓએ તા. ૧ ફેબ્રુઆરીથી ર૮ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વેંચાણ કેન્દ્રો પર વી.સી.ઈ. મારફતે નોંધણી કરાવી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag